Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

Share

 

અંકલેશ્વર જીઆઇડીસી ની સ્ટીમહાઉસ કંપનીનાગેરકાયદેસર પાણીનો બોર અંગેની જાણ નોટીફાઈડ વિભાગને થતા બોરને સીલ મારવા મા આવ્યું છે.
અન્કલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કોઇ નવા બોરવેલ પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં પણ કેટલાક પરવાનગી વગર ગેરકાયદે રીતે પાણીનો બોર કરીને બેઠા છે.

Advertisement

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગને માહિતી મળી હતી હતું કે નવી બની રહેલ સ્ટીમ હાઉસ કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર પાણીના બોર કરવામા આવ્યો છે. જે આધારે સરપ્રાઈઝ ચેકીંગ કરવા મા આવતા કંપની માબોર મળી આવતા નોટીફાઈડના વોટરવર્કસ વિભાગ દ્વારા તાત્કાલીક બોર સીલ કરી દેવામાં આવ્યો હતો.તેમજ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, ગડખોલ વિસ્તારમાં જવેલર્સની શોપને નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર:ટેમ્પો ચોરીના કેસમાં જીઆઇડીસી પોલીસે સુરત લાજપોર જેલમાંથી ત્રણ જેટલા આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવી વધુ તપાસ હાથ ધરી…

ProudOfGujarat

સુરત : ગ્રાહકના સ્વાંગમાં આવી નકલી બંદુક અને ચપ્પુ બતાવી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરનારા ત્રણ ઝડપાયા

ProudOfGujarat
error: Content is protected !!