Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા-અંકલેશ્વર માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

Share

છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર-વાલિયાના બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તે કોન્ટ્રકટર દ્વારા મેટલ સાથે ડામર પથારી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો યાતના વેથી રહ્યા છે. કોન્ટ્રકટરે અચાનક કામગીરી બંધ કરી દેતા વાહન ચાલકોને પરેશાની ઉઠાવવાની વારી આવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ત્વરિત અધુરી કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ઝાડીઓમાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા લોકોમાં કુતૂહલ.

ProudOfGujarat

ભરૂચનાં કુખ્યાત બુટલેગર તથા એટ્રોસીટીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નેત્રંગ તથા અંકલેશ્વર GIDC પોલીસ.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!