અંકલેશ્વર તાલુકા સફરુદ્દીન ગામે આજરોજ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન આવેલછે તેના પર બાંધેલ મકાનો આજરોજ મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે આવીને દ્વારા આ મકાનોને તોડી પાડવામાં આવેલ હતા જોકે થોડોઘણો ગામવાસીઓએ આનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અને મામલતદાર સાથે વાતચીત કરતાં મકાનોમાંથી ઘરવખરીનો સામાન લઈને મકાનમાલિકો બહાર નીકળી ગયેલ અને ત્યારબાદ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(યોગી પટેલ)
Advertisement
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00