Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ અંકલેશ્વરના સરફૂદિન ગામે ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી કરાઈ

Share

અંકલેશ્વર તાલુકા સફરુદ્દીન ગામે આજરોજ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન આવેલછે તેના પર બાંધેલ મકાનો આજરોજ મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે આવીને દ્વારા આ મકાનોને તોડી પાડવામાં આવેલ હતા જોકે થોડોઘણો ગામવાસીઓએ આનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અને મામલતદાર સાથે વાતચીત કરતાં મકાનોમાંથી ઘરવખરીનો સામાન લઈને મકાનમાલિકો બહાર નીકળી ગયેલ અને ત્યારબાદ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(યોગી પટેલ)

Advertisement

 


Share

Related posts

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 54195 મતથી આગળ…

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat
error: Content is protected !!