Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ તથા અંકલેશ્વર પંથકમાં સરેરાશ ૪૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય રહ્યું છે.આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ફળો,ઠંડાપીણા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતો એક પ્રસંગ અંકલેશ્વર ખાતે બન્યો હતો.આવી કાળઝાળ ગરમીથી રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વરના અમુક જાગૃત યુવાનો દ્વારા મુસાફરો માટે અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તાર પાસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે.જેમાં તમામ અમીર-ગરીબ મુસાફરો ગરમીના માહોલમાં ઠંડું પાણી મળી રહે બસ તે જ હેતુથી અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આ પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

ગેરકાયદેસર નોટરી કરનાર ઇસમને ઝડપી પાડતી ભરુચ એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં એક કામદારનું મોત, મૃતકના પરિવારજનો રોષે ભરાયા…

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટનાં મકાનમાં ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!