Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-હાંસોટ ને જોડતા રોડ ઉપર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા ભંગાર જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે….

Share

દિનેશભાઇ અડવાણી

ઘણા વર્ષો પહેલા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા ગામ ખાતે કોમી રમખાણો થવા પામ્યા હતા જેમાં ત્રણ જેટલા લોકો ને જાનથી મારી નાખવામાં આવ્યા હતા અને અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચવામાં આવી હતી તેને લઈને જ હાંસોટ તાલુકાના મુખ્ય માર્ગો પર લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.જેથી તમામ ગુનાખોરોને સીસીટીવી માધ્યમ દ્વારા ઓળખાણ કરી શકે અને કોમી રમખાણો અટકી શકે.હાલ તો અંકલેશ્વર-હાંસોટ માં શાંતિનો મહોલ છે પરંતુ જે હેતુ થી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તે તમામ સીસીટીવી કેમેરા ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે.જો સમય સંજોગે કોમી રમખાણ જેવો માહોલ ઉત્પન્ન થાય આ સમગ્ર સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન લાગી રહે હાલ હવે જોવાનું રહ્યું સીસીટીવી કેમેરાની મરમ્મત કરવામાં આવશે ખરી કે પછી ભંગાર જેવી હાલતમાં પડી રહેશે.

Advertisement


Share

Related posts

વડોદરા : વરસાદી ગટરના લોખંડના ઢાંકણ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

માંગરોળ : તડકેશ્વરની શિફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ દવામાંથી વાળ નીકળતા દવા કંપનીની બેદરકારી છતી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!