Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…

Share

23 માર્ચ ભગત સિંહ, રાજગુરુ, અને સુખ દેવ ના શહીદી દિવસ નિમિતે આજરોજ અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ વીર પુરુષોને પુષ્પમાલા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના યુવા પ્રમુખ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન રાખી વીર શહીદોની આત્માને શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

મોદી સરકાર સામે રાફેલ કૌભાંડ ના આક્ષેપ સાથે જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા…

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના નવા સાત પદાધિકારીઓની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!