Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

Share

આજરોજ મંડાળા ગામમાં આવેલ આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આવેલા રહેણાંક પ્લોટમાં જીયો નો ટાવર લગાડતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવે કે આ ટાવર લાગવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનથી આપોઆપ આવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડી.વાય.એસ.પી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં કહ્યું હતું કે આ ટાવર જલદીથી જલદી હટી જાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

ProudOfGujarat

અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયાના વોલમાર્ટમાં ગોળીબારમાં 10 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!