Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

Share

આજરોજ મંડાળા ગામમાં આવેલ આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આવેલા રહેણાંક પ્લોટમાં જીયો નો ટાવર લગાડતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવે કે આ ટાવર લાગવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનથી આપોઆપ આવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડી.વાય.એસ.પી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં કહ્યું હતું કે આ ટાવર જલદીથી જલદી હટી જાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત!’: સોનમ કપૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!