Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમા રાત્રી દરમિયાન તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પીપળેશ્વર મહાદેવ મંદિર ની પાસે મધુ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગ મોદી ઘરમાં સુતા હતા તે દરમિયાન રસોડાની બારીમાંથી કોઈ ચોરી સમ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી રોકડ રૂપિયા કુલ મળી 1,50,000 રૂપિયા ઉપરાંતની વસ્તુઓ પર હાથફેરો કરી ચોર ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ગૌરાંગભાઈ મોદીએ અંકલેશ્વર શહેર પોલીસને જાણકારી ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર શહેર પોલીસ કેટલા સમયની અંદર આ ચોરોને પકડી જેલ ભેગા કરે છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં વડદલા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન અરૂણસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!