Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં વિકાસના કામોનું ખાતમુર્હત કરાયું …

Share

અંકલેશ્વરના ચૌટાનાકા થી જતા નોબારીયા સ્કૃલના રસ્તા પાસે વરસાદીકાસના અને વિકાસના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્ષો જૂની ખુલી ગટરોની સમસ્યાને ધ્યાનમાં લઈ ૧૨ લાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.આ કામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!