Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં વટસાવિત્રી વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

Share

અંક્લેશ્વર શહેર –તાલુકા વિસ્તારમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના દીધાર્યુ માટે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.

અંક્લેશ્વર શહેરમાં વિવિધ વટવ્રૃક્ષો પર મહિલાઓએ પૂજા કરીને એક દિવસનાં નકોરડા ઉપવાસ રાખ્યા હતા. વહેલી સવારે ધૂપ,દીપ,નૈવેધ,પાન-સોપારી સહિતની સામગ્રી સાથે મહિલાઓએ વટવ્રૃક્ષ અને પતિની પૂજા કરીને વ્રતની શરૂઆત કરી હતી. ખાસ કરીને અંક્લેશ્વર પંચાટી બજારનાં પૌરાણિક વટવ્રૃક્ષ ઉપરાંત અન્ય મંદિરો અને જાહેર સ્થળો પર પણ મહિલાઓએ વડની પૂજા કરી હતી. પતિનાં દીધાર્યુ માટેનાં આ વ્રત દરમિયાન સૌભાગ્યવતી મહિલાઓએ આખો દિવસ નકોરડો ઉપવાસ કર્યોં હતો અને સત્યવાન-સાવિત્રીની કથાને તાદશ કરી હતી.

Advertisement

Share

Related posts

તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન : જાણો કોણ કોણ રહ્યું હાજર

ProudOfGujarat

નડિયાદમાં શિક્ષકે દિકરાના લગ્નમાં રીર્ટન ગિફ્ટ તરીકે તુલસીના છોડ અને પુસ્તિકા આપી

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી ખાતે વીજ કંપનીના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પ્રશ્નોના નિવારણની કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!