Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાર્કિગમાં રહેલા વાહનો સળગી ઉઠતા મચી અફરાતફરી-આગનું રહસ્ય હજુસુધી અંકબંધ..!!જાણો વધુ…

Share

અંકલેશ્વર ના ભરકોદ્રા ગામ નજીક આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિગમાં ગત રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ૬ જેટલા મોટરસાયકલ સળગી ઉઠ્યા હતા..અચાનક પાર્કિંગમાં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…

હાલ આ આગ કંઈ રીતના લાગી છે કે લગાવાઇ છે.તે દિશામાં અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસે વધુ તપાસ હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ આ રેસિડેન્સીમાં આગ ની ઘટના બની ચુકી છે.ત્યારે ફરી એક વાર આગ લાગવાની ઘટનાથી આગ લાગી કે લગાડાઇ અંગે ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી…

Advertisement

Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમ 63.70% ડેમ ભરાયો : 12.59 મીટર ભરવાનો બાકી

ProudOfGujarat

મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ, જયસુખ પટેલ સહિત 10 લોકોને આરોપી બનાવ્યા

ProudOfGujarat

નડિયાદ પાસે બિલોદરા જિલ્લા જેલમાં શુક્રવાર રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!