Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત મોડી રાત્રે રિએક્ટર સફાઈ કરતી વખતે પડી જતા ઝેરી ગેસ લાગવાથી મોત થયા હતા.તેમજ અન્ય ત્રણ કામદારો તેઓને બચાવવા જતાં તેમને પણ ગેસ લાગતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતેની કુમકુમ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂ. 4.50 લાખથી વધુ મત્તાની ચોરી કરી ફરાર…

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં નવા જેસીઆઇ પ્રમુખ સંકેત શાહની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (CISF) દ્વારા ઇન્ડકશન સેરેમની યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!