Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

Share

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહનુ આયોજન આગામી તા.30/12/2018 રવિવારના રોજ યોજાશે.રવિવારે યોજાનારઆ સમારોહ માં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે 8 કલાક થી સાંજે 4 કલાક સુધી યજ્ઞ યોજાશે અને ત્યારબાદ સ્નેહમિલન સમારોહ  અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે.અંક્લેશ્વર ભરૂચી નાકા સ્થિત જલારામ મંદીરના હોલ ખાતે યોજાનાર આ સંમેલનમાં જાણીતા કથાકાર વિનોદભાઇ ભટ્ટા સહિત અંક્લેશ્વર અને ભરૂચના બ્રહ્મસમાજ ના વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ બંધુઓને આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે….

Advertisement

Share

Related posts

પંચમહાલ  જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને  આવેદનપત્ર અપાયું. 

ProudOfGujarat

રાજપીપળા : ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ચૈત્રી અમાસનો મેળાનો પ્રારંભ થતાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટયા.

ProudOfGujarat

રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!