Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો કરી ફરાર

Share

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિ કૃપા સોસાયટી એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી કોઈ ચોરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા સંજયનગરમાં રહેતા રાજુભાઈ પ્રધાન પોતાના મકાન ને લોક કરી પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાંથી સોનાની ચેન તથા ચાંદીના દાગીના તથા 28000 રોકડ રૂપિયા કુલ મળી લાખો રૂપિયાના મુદ્દામાલ ને હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના ની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરોને પકડવા ની તજવીજ હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડયો..

ProudOfGujarat

ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

દીવ બન્યો દેશનો પ્રથમ સોલાર જિલ્લો, ડ્રોનની નજરે જુઓ દરિયાકિનારે લગાવેલી સોલાર પેનલનો નજારો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!