Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

Share

રૂ. ૫,૨૫,૦૦૦ હજારની મતાની ચોરી થઈ….

અંકલેશ્વર સીટી પોલીસ મથકના હાથમા આવતા વચનામૃત બંગ્લોઝ માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા ફરિયાદી જયદિપસિંહ નાઠુભાઈ ગોહિલના બંગલાના દરવાજાના નકુચાને કોઈ ચોર ઈસમે તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી તોડી રૂ. ૪,૮૫,૦૦૦ ના દાગીના તેમજ રૂ. ૪૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૨૫,૦૦૦ ની મતા ની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના પગલે પંથકમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. આ બનાવની તપાસ પી.આઈ એ.જી.અમીન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

એક્સપ્રેસ વે માં જમીન સંપાદન મામલે સંદીપ માંગરોલાના સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપને પાંચ બેઠકો ભરૂચ જિલ્લામાં અપાઈ એનું ઇનામ નીચા એવોર્ડ જાહેર કરી અપાયું

ProudOfGujarat

પાટણ-રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત….

ProudOfGujarat

હવે રેશનકાર્ડ સંબંધિત સેવા-માહિતી આંગળીના ટેરવે : ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી રેશનકાર્ડમાં સુધારા માટે અરજી કરી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!