Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના શક્તિ નગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિન દહાડે ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Share


પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના શક્તિનગર સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઠાકોરભાઈ સવારના અગિયાર વાગ્યાના ગાળામાં એમના પત્ની સાથે બહાર ગયા હોય અને બે વાગ્યા જેવું પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળું તૂટેલુ હતું અને કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયું હોય જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને કરતા શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Share

Related posts

વડોદરા : પ્રતાપ નગર બ્રિજની હાલત કફોડી, વિકાસની વાતો કરતાં સત્તાધીશો જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે???

ProudOfGujarat

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર ફુલબજારમાં તેજી હોવાથી ગુલાબના ભાવમાં ઝડપી વધારો.

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!