Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી…

Share

અંકલેશ્વર જેવા ઔધ્યોગિક વિકાસ પામેલ વિસ્તારમાંથી અવાર-નવાર અજાણ્યા ઈસમોની લાસ મળી આવવાની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે જે સુચક છે અગાઉ મળી આવેલ લાસો ના ભેદ ભરમ હજુ ઉકેલાયા નથી ત્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી કેડીલા કંપની નજીક એક અજાળ્યા ઈસમની લાસ મળી આવી હતી જે અંગે હજી પોલીસ નોંધ કરી રહી છે. જો કે આ વ્યક્તી કોણ હતો અને કયા સંજોગોમાં તેનુ મૌત નિપજ્યું એ તમામ બાબતો તપાસનો વિષય બની ગયેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મેલેરિયા વિભાગનાં કર્મચારીઓને હાઉસ ટેકસનાં બિલો વહેંચવાની કામગીરી સોંપવામાં આવી જેનો નગરપાલિકા વિરોધપક્ષનાં નેતા સમશાદ અલી સૈયદએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા લાઈટ વિભાગના ચેરમેને બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!