Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા તલાટી મંડળ અંકલેશ્વર એકમ દ્વારા આવેદન પત્ર પાઠવાયુ…

Share

સમગ્ર ગુજરાત રાજ્યમાં તલાટી મંડળો દ્વારા તલાટી કમ મંત્રી ની સમસ્યાઓને વાચા આપવાના કાર્યક્ર્મનાં ભાગ રૂપે આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે. ભરૂચ જીલ્લાના વડા મથક ખાતે ભરૂચ જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. તે જ રીતે અંકલેશ્વર ખાતે પણ તંત્રને આવેદન પત્ર પાઠવી તલાટી કમ મંત્રી ની સમસ્યાઓ જેવી કે પગાર ધોરણ બળતી અંગે ના નિયમો તેમજ ફીક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ની સમસ્યાઓને વાચા આપતુ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે આવેદન પત્રમાં નવી પેન્સન નીતી ને રદ કરી જુની પેન્સન નીતી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના દહેગામ ચોકડી વિસ્તારમાં કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દહેગામના માજી સરપંચનું મોત

ProudOfGujarat

રાજકોટની ગુમ થયેલ તરુણિની લાશ મળી આવતા ચકચાર મચી

ProudOfGujarat

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં એકની ચપ્પુનાં ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!