Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

Share

અંકલએશ્વર સ્થિત અગસ્તિ અકેડમીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી ગુરૂવારના રોજ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જ્ઞાન બાળકોમાં સીંચે છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણીની સાથે-સાથે સંસ્થા દ્વારા આ પર્વના મહત્વથી પણ વિધ્યાર્થીઓને માહિતગાર કરાય છે. ગુરૂવારે સંસ્થા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાંસ્કૃતિક પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં મટકીનો કલાત્મક શણગાર, શ્રી કૃષ્ણ અને ગોપ-ગોપીઓની વેશભુષા સાથે વિધ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મને મટકી ફોડી વધાવ્યાં હતા અને શ્રધ્ધા-ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના સ.વાઘપુરા ગામે વેચાણ માટે રાખેલ વિદેશી દારુ ઝડપાયો

ProudOfGujarat

ટ્રાઈબલ વિસ્તારના બે ધારાસભ્યોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈનાં અમલની માંગ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવેલ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!