Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ જણાય રહ્યો છે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જે મા ઘરફોડ ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે જે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિરપાસે રહેતા રાહુલભાઈ છગનભાઈ જૈન ની દુકાન નુ તાળુ તોડી ગત રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો રાહુલભાઈની દુકાનમાં ઓઈલ ડેપો હોવાના પગલે તસ્કરોએ કેશ ના ડ્રોવરમાંથી રૂ. ૫૦૦૦ ની ચોરી કરી હતી આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!