Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રિદિવસિય નિ: શુલ્ક નિદાન કેમ્પ…

Share

અંક્લેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન નિ: શુલ્ક સ્ત્રીરોગ, બાળરોગ, અને ઘુંટણનાં દર્દનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩, ૧૪, અને ૧૫ ઓગષ્ટનાં રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમિયાન આ કેમ્પનું આયોજન સરદાર પટેલ હોસ્પ્ટિલ ખાતે કરાયું છે જેમાં સ્ત્રીરોગ, બાળરોગ અને ઘુંટણનાં નિદાન અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તા. ૧૫ ઓગષ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે નિ: શુલ્ક બી.એમ.ડી-બોન્સ, મિનરલ્સ એન્ડ ડેન્સીટી કેમ્પનું પણ આયોજન કરાયું છે. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઝગડિયા જીઆઇડીસીની NCT ની  પાઈપલાઈનના ચેમ્બરમાંથી વેહતા ઓદ્યોગિક એફ્લુએન્ટ વરસાદી કાશમાં વેહતા ગ્રામજનોમાં રોષ.

ProudOfGujarat

નડિયાદ : યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજીની સૌને શિખ, ચકલાસીમાં ભારે જનમેદનીને યુ.પી.નો દાખલો ગુજરાતમાં બેસાડવા અપીલ.

ProudOfGujarat

યોગેશ્વર નગર સારંગપુરમા દારુ પકડાયો : આરોપીઓ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!