Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં 14 મહિનાની બાળકીને ઉપાડી જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.

Share

દિનેશભાઈ અડવાણી

રોડ-રસ્તા બનાવ આવેલ એમપી ના શ્રમજીવી પરિવાર બાળકી સાથે ઝૂંપડીમાં સૂતું હતું તે દરમિયાન રાત્રીના સમયે નરાધમ ઈસમે બાળકી ઉપાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું.સવારે પરિવાર બાળકીને શોધ-શોધતા ગામના સ્મશાનમાં પહોંચતા બાળકી લોહી-લુહાણ હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં મળી આવી હતી.બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ બાળકી નાજુક હાલતમાં જણાતા વડોદરા ખસેડવામાં આવી હતી.હાલ સમગ્ર ધટનાની તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

ProudOfGujarat

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

મેરી મીટ્ટી, મેરા દેશ : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!