Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે આવી.નિહાળો વિડિઓ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા ટોલ પ્લાઝા ઉપર ફરી એકવાર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરીની ઘટના સામે આવી છે.બનાવની વિગત જોતા ટોલટેક્સ ભર્યા બાદ ગાડી પસાર થતા ટોલ કર્મચારીઓને ઓવરલોડ હોવાની શંકા બાબતે ટોલ કર્મચારીઓએ ટ્રક રોકવા કાયદો હાથમાં લેતા જણાયા હતા.પથ્થર લઇ મારવાની કોશિશ કરતો હોય તેવું વિડિઓ પરથી ફલિત થાય છે.

Advertisement

કહેવાય છે કે ભૂતકાળમાં પણ ટોલ કર્મીઓ આ રીતે વાહનો રોકવા જતા અકસ્માતના શિકાર પણ થયા હોવાની ઘટનાઓ બની હતી.

શું કલેક્ટર,જિલ્લા પોલીસ વડા કે નેશનલ હાઇવે ઓથોરિટી આ રીતની ઘટનાઓ બાબતે સકારાત્મક પગલાં લઇ વાહન ચાલક અને ટોલ કર્મીઓ વચ્ચે ઉદ્ભવતા આવા બનાવો અંગે કાર્યવાહી કરશે ખરા ?


Share

Related posts

અંકલેશ્વરમાં ભારે વરસાદી માહોલ બાદ આમલાખાડી થઈ ઓવરફ્લો, બસ ફસાઈ જતા મુસાફરોને કરાયા રેસ્ક્યુ

ProudOfGujarat

અમદાવાદ : EWS આવાસનો હપ્તો ન ભરનાર 5 હજાર લાભાર્થીને નોટિસ અપાશે.

ProudOfGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!