Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-માંડવા ગામ ખાતે એક યુવાનનું ઝેરી સાંપ કરડતા મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ માંડવા ગામ ખાતે એક મકાનની ઇટો માંથી એક ઝેરી સાંપ કરડતા આશરે ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મૃતકના પરિવાર જનોએ ઝેરી સાંપ ને મારી તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી ડોકટરને આ સાંપ કરડ્યો હોવાની જાણકારી આપી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપળાની કોમી એકતાનું પ્રતીક સમાન નિઝામશાહ દરગાહનો વિકાસ ક્યારે ??? ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતા શ્રદ્ધાળુઓમાં રોષ.

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા ૪ લોકો ધાયલ થયા

ProudOfGujarat

હાલોલ:ઈટવાડી ગામે પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!