Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ:૧૨-૬-૧૯ ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને અગાઉ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો. તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસે બાતમીના આધારે જુગારના ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ભગવાન ઉદેસિંગ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવતનું મોત.

ProudOfGujarat

અમદાવાદ શહેરમાં ગેંગ બનાવી લોકોને પરેશાન કરતા : મોટા ભાગના આરોપીઓ સામે પાંચથી વધુ ગંભીર ગુના : કુલ 76 ગુના નોંધાયા.

ProudOfGujarat

ગોધરામા ગેસ સિલીન્ડર નોધણી પછી પણ ન મળતા હોવાની લોકબુમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!