Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પડેલ એક બિનવારસી બેગ માંથી રાઇફલ તેમજ કારતુસ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.મામલા અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ બિન વારસી બેગનો કબ્જો મેળવી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી.આ બેગ કોની છે? ક્યાંથી આવી? તેની સઘન તપાસ ચાલી રહી છે તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement


Share

Related posts

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

ProudOfGujarat

વડોદરા : કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના રસી આપી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડાથી પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!