Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાણી વિતરણ કાર્યક્રમની સમાપન વિધિ રાખવામાં આવી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છેલ્લા ૪૫ દિવસથી આવતા જતા યાત્રીઓ તેમજ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા યાત્રીઓને ઠંડા પાણી ની સેવા અંકલેશ્વર માહેશ્વરી સમાજ તેમજ ગાયત્રી પરિવાર ના લોકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.જેની સમાપન વિધિમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ગોળવાળા, ભરૂચ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ ,અંકલેશ્વર તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ દીપકભાઈ, રેલવેના અધિકારીઓ તેમજ મહેશ્વરી સમાજના સભ્યો ,ગાયત્રી પરિવાર ના સભ્યો સૌ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એક સ્વરે પાણી બચાવવા માટેના વિચારનું સમર્થન આપ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ ના દયાદરા ગામે થી જુગાર રમતા ૧૪ જુગારીઓને ૧૦ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા…..

ProudOfGujarat

ભરૂચ : પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજ શૂટિંગ સ્પર્ધમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.

ProudOfGujarat

અંક્લેશ્વર GIDC બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!