Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.સદર કેમ્પમાં ગામના સરપંચ મધુબેન ચૌહાણ,આગેવાન કાંતિભાઈ,ગુમાનભાઈ અને તલાટી કીર્તિ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવેલા અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત…

ProudOfGujarat

ભરૂચ : કેવડીયા પોલીસ સ્ટેશન ખાતેથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

લોકડાઉનમાં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપળા પોલીસની કડક કાર્યવાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!