Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ભારતના લોકો સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ટ્વિંકલ ની પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ માં બનેલી ઘટનાને લઈને બાળકીને સંપૂર્ણ રીતે ન્યાય મળે તેના માટે સમગ્ર ભારતમાં લોકો સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ સોમવારના રોજ અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે બાળકી ને ન્યાય મળે તે હેતુસર મામલતદારને આવેદન પાઠવશે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી ટીમે ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે નર્મદા નદીમાં રેતીનું ગેરકાયદે ખનન દૂર કરતું તંત્ર…

ProudOfGujarat

ભરૂચ દુધધરા ડેરી ચરમેનને પદ પરથી દૂર કરવા નર્મદા જિલ્લાના જાગૃત નાગરિકની રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!