Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો નકુચો તોડી ઘરમાં મુકેલ ચીજવસ્તુઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.ઘરના તમામ સભ્યો ચોટીલા મંદિરે ગયા હોય તે દરમિયાન હાલ ઘર માં કઈ કઈ વસ્તુઓ ચોરી થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ તેમના સંબંધી હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરના માલિક હાલ ચોટીલા થી પરત ઘરે આવી રહ્યા છે અને શું શું વસ્તુ ઘરમાંથી ગયું છે તે આવીને તપાસ કરશે પરંતુ હાલ અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement


Share

Related posts

અમદાવાદ યુનિવર્સિટીએ B.COM. ની 16 લાખ ફી વસૂલતાં NSUI એ કર્યો વિરોધ

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતનુ ગૌરવ : વિકાસ ઉપાધ્યાયને પત્રકારત્વ ક્ષેત્રે મોરારિબાપુએ સ્વર્ગસ્થ શ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકથી નવાજ્યા.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ એકતા રેલીનું નબીપુર પોલીસ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!