Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું .

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વરની ઓએનજીસી ઓફીસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શીખ ધર્મના અનુયાયીઓએ આવી આકરી ગરમીમાં રાહદારીઓને સરબતનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં શીખ સમાજના સભ્યો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા અને વાઘપરા બજારનાં વેપારીઓનું બપોર પછી સ્વયંભુ લોકડાઉન.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ…જાણો શું ?

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!