Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ અંકલેશ્વરના રામકુંડ ખાતે પર્યાવરણની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ, અંકલેશ્વર, મહાવીર ઇન્ટરનેશનલ, જેસીઆઈ, પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર, અંકલેશ્વર જર્નલિસ્ટ એસો,ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ તથા રામકુંડ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો જેમાં 70 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરી લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી પર્યાવરણ ના આ અમૂલ્ય વારસાનું જતન થઇ શકે.

Advertisement


Share

Related posts

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

ProudOfGujarat

ભરૂચ : દિવાળી નજીક છતાં ઝઘડીયા તાલુકાનાં બજારોમાં મંદીથી વેપારી વર્ગ ચિંતિત.

ProudOfGujarat

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!