Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

વિનોદભાઇ પટેલ

“વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે અંકલેશ્વર શહેરમાં આવેલ એલ.આઈ.સી ની મુખ્ય શાખા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રાહકો અને કર્મચારીઓ સાથે મળીને શાખાના મેનેજર ડી.આર.સિંહ દ્વારા તમાકુની વિવિધ પ્રોડક્ટને ડસ્ટબિનમાં નાખી સળગાવી દેવામાં આવી હતી અને તમાકુથી જીવલેણ કેન્સર થાય છે જેથી તમાકુનું સેવન ન કરવા અપીલ કરી હતી.સદર કાર્યક્રમમાં વિજયસિંહ ખરચીયા અને કર્મચારીઓ તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ-કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત જોન, વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ

ProudOfGujarat

સુરતમાં 4 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!