Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

Share

જામનગરના એડવોકેટ કીરીટ જોશીની નિર્મમ હત્યાના વિરોધમા અંકલેશ્વર ના તમામ વકીલો સોમવારે કોર્ટ કાર્યવાહીથી સળગા રહ્યા હતા. તાજેતરમા જ કેટલાક હત્યારાઓએ અંગત અદાવતને લઈ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત બાર એસોશિયેશન તેમજ વકીલ મંડળમા પડયા છે. આ સંદર્ભે સોમવારે અંકલેશ્વર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહી થી સળગા રહ્યા હતા. અને  વિરોધ પ્રદર્શન કરી હત્યારાઓ સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જીલ્લાનુ 64.64 % પરિણામ…

ProudOfGujarat

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી

ProudOfGujarat

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!