Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર પંથકમાં આવેલ જવ્હાર બાગ પાસે આવેલી જ્યોતિ ટોકીઝ પાસે કાર નં-GJ ૧૬ BB ૮૩૧૨ અને રિક્ષા નં- GJ ૧૬ Y ૧૦૪૦ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બનાવની વિગત જોતા કાર જે નરેન્દ્રભાઈ જામીયત ભાઈ પટેલ ચલાવી રહ્યા હતા અચાનક નરેન્દ્રભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રીક્ષા સાથે ભટકાય હતી.આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી તથા રિક્ષામાં પાછળ બેસેલા પેસેન્જરને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત દરમિયાન કાર ની એર બેગ પણ ખુલી ગઈ હતી.રિક્ષાચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ:ફરી એકવાર વોર્ડ નંબર-૭ ચર્ચાનું કેન્દ્ર બન્યું.જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ : કોન્ટ્રાકટર કામદારોને પગાર ન ચૂકવતા હાલત કફોડી બની, ઉઠયા વિરોધનાં શૂર…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!