Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસ આક્ર્મક

ProudOfGujarat

લીંબડી સખિદા કોલેજ ખાતે સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં તસ્કરોએ બંધ મકાનમાં ૧.૮૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!