Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

સન ફાર્મા કંપની દ્રારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને રૂા. ૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટને ખૂલ્લો મૂકી કાર્યવંતી કરાયો.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!