Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

Share

બનાબ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની શ્રી સુદર્શન પોલીકુલ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય દીપક સુરેશ માજી કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાં ન્હાવા ગયો હતો દરમ્યાન તે ટાંકીના પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

અમદાવાદ : સરદારનગરમાં ગેંગવોર જેવો માહોલ સર્જાયો, બે જૂથોએ સામસામે પથ્થર મારો કરતાં 4 લોકો થયા ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ : ને. હા. 48 પર પરિવાર હોટલનાં પાર્કિંગમાંથી 20 લાખથી વધુ વિદેશી દારૂનાં જથ્થા ભરેક ટ્રક ઝડપાઈ !

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!