Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ ખસી પડતા ત્રણથી ચાર જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ મકાન ભરચક બજાર વિસ્તારમાં હોવાથી બજારમાં હજારો લોકો અવર-જવર કરતા હોય છે અને દુકાનદારોના ગેરકાયદેસર દબાણના લીધે મોટી ઘટના બની હોવા છતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યારે સરકાર આવા ગેરકાયદેસર દબાણને દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના વાલીયા તાલુકાના તુણા ગામ ખાતે વૈજ્ઞાનિક માર્ગદર્શન માટે ખેડૂત કાર્યશાળાનું આયોજન કરાયું

ProudOfGujarat

આસામ અને ત્રિપુરામાં પૂર, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, 19 લાખ લોકો પ્રભાવિત.

ProudOfGujarat

વિરમગામ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધીકારીઓ દ્વારા સ્વચ્છતા ચેકલીસ્ટ ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!