Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓ એન જી સી દ્વારા જરૂરીયાતમંદોને ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરી આંબેડકર જયંતી મનાવાઇ .

Share

 

અંક્લેશ્વર ઓ એન જી સી દ્વારા આંબેડકર જ્યંતિ નિમિતે જરૂરિયાતમંદોને વિવિધ ચિજ્વ્સ્તુઓ વિતરણ કરાયુ.

Advertisement

ઓ એન જી સી ,એસ સી ,એસ તી સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકની જન્મજ્યંતિ અનોખિ રિતે ઉજવવામાં આવી  અંક્લેશ્વરની આસપાસના  ગામોમાં જરૂરિયાતમંદ વિધથીઓ, મહિલઓ વિવિધ ચીજ્વ્સ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. એસ સી, એસ તી સેલના નિતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિધાથિઓ લેપતોપ,સ્કુલ બેગ,યુનિફ્રોમઁ ,નોટબુક,તથા મહિલાઓને સિવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડૉ ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી.


Share

Related posts

ડેડીયાપાડા ખાતે ખેતરમાં આવેલ બોરની મોટર તથા વાયરને નુકસાન કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા 14 લાખ લોકોના જીવનમાં સુધારો : આગલા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ જોગરી પાવડર તેમજ ગોળના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!