Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Share

 

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મા બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શ્રી ફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે યોજાયેલ મહાઆરતીમા મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા અને દુંદાળા દેવની આરાધનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સમાં ગ્રાહકના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!