Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે ચૈત્રી માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા …

Share

વિનોદભાઇ પટેલ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ચૈત્રી માસ નિમિત્તે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂજન,અર્ચન અને ગરમી નહી થાય તે માટે વાળીનાથ દાદાના મંદિરે જલાભિષેક કરી મંદિરને ઠંડુ પાડ્યું હતું. આ પ્રસંગે સુરતના વેપારીએ મંદિરમાં કવચનું દાન કર્યું હતું.જયારે ભાવિક ભક્તોએ અન્નનું દાન કરી ધન્યતા અનુભવી હતી સદર કાર્યક્રમમાં મંદિરના પુજારી નવનીતભાઈ,ગામના સરપંચ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ઉમરવાડા ગામ સીમમાં શેરડીના ખેતરમાંથી હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર, આડા સબંધની શંકાએ હત્યા કરાઇ હોવાનું અનુમાન..!!

ProudOfGujarat

વડોદરામાં લૂંટ કરવા આવેલા ત્રણ સીકલીગર આરોપીઓને પકડી પાડતી બાપોદ પોલીસ

ProudOfGujarat

ભરૂચ ના ફાટાતળાવ વિસ્તાર માં જ્વેલર્સ ની દુકાન માં શહેર માં તસ્કરો એ ત્રાટકી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર મચી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!