Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા કરી મહાકાળીમાં ના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

આવતીકાલ રોજથી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે જેમાં સમગ્ર ગુજરાત ના હિન્દુ ધર્મના લોકો મા જગદંબાની આરાધના પ્રાર્થના કરશે ત્યારે સતત વર્ષોથી અંકલેશ્વરના કરસન વાડી યુવક મંડળના યુવાનો પાવાગઢ જઈ રહ્યા છે.ત્યારે આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતાં અંકલેશ્વર શહેરના કરસનવાડી ના યુવકો પાવાગઢ પદયાત્રાનું શુભારંભ કર્યું છે.જેમાં 25 થી પણ વધુ લોકો આ પદયાત્રામાં જોડાયા છે.આ પદયાત્રા બે થી ત્રણ દિવસની અંદર સંપૂર્ણ કરી તમામ ભક્તો પાવાગઢ મહાકાળી માને ધજા ચડાવી સુખ-સમૃદ્ધિ અને તંદુરસ્તીની પ્રાર્થનાઓ કરશે.

Advertisement


Share

Related posts

પાવાગઢ માતાજીના દર્શન કરવા જવાના હોય તો ખાસ જાણી લેજો, લેવાયો મોટો નિર્ણય.

ProudOfGujarat

નેત્રંગ પોલીસ દ્વારા પંથકમાં રીક્ષા દ્વારા જાહેર જનતાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા : નિઝામશાહ દરગાહનાં કંપાઉન્ડમાં દબાણ, કચરો કે ગેરકાયદેસર ગાડીઓનું પાર્કિંગ થતું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!