Proud of Gujarat
Uncategorized

આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પંડાલમાં લાગી આગ

Share

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધું. અહેવાલ મુજબ આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Share

Related posts

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં પરીક્ષાર્થીઓમાં આક્રોશ.

ProudOfGujarat

ઝઘડિયાની યુપીએલ કંપની દ્વારા ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!