Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

Share

આમોદ તાલુકાનાં કેરવાડા ગામ ખાતે ગત રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાનાં સમયગાળા દરમ્યાન એક ઘરના પાછળના વાડામાંથી મકાનમાં પ્રવેશ કરી આજ ગામનાં બે શખ્શો પ્રકાશ ફતેસિંહ પરમાર તેમજ રણવીરસિંહ જાદવએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા પીડિતાની માતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને નરાધમો વિરુદ્ધ ઇપીકો કલમ 376D, 376DA, 450,341,34,તથા પોક્સો એક્ટની કલમ 4,6,17 અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદના વસ્ત્રાપુરમાં ક્લોરિન ગેસ લીક, લોકોની નાસભાગ, બેને અસર

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેરસભા યોજાઇ.

ProudOfGujarat

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!