Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

Share

આમોદ તાલુકાનાં કેરવાડા ગામ ખાતે ગત રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાનાં સમયગાળા દરમ્યાન એક ઘરના પાછળના વાડામાંથી મકાનમાં પ્રવેશ કરી આજ ગામનાં બે શખ્શો પ્રકાશ ફતેસિંહ પરમાર તેમજ રણવીરસિંહ જાદવએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા પીડિતાની માતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને નરાધમો વિરુદ્ધ ઇપીકો કલમ 376D, 376DA, 450,341,34,તથા પોક્સો એક્ટની કલમ 4,6,17 અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

રાજપીપળા : ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ દેડિયાપાડા તાલુકાના સરપંચ સાથે બેઠક યોજી પ્રજાલક્ષી કામોની ચર્ચા કરી.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.એચ.રોડ પર આવેલા ચાર જોગણી માતાના મંદિરનું ડીમોલેશન કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!