Proud of Gujarat
FeaturedGujaratHealth

આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે નેત્ર-નિદાન કેમ્પ યોજાયો…

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે દહેજસેઝ લિમિટેડ તરફથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નેત્ર-નિદાન તેમજ અન્ય રોગો અંગેની સારવાર મોફ્ત કરવામાં આવી હતી જે અંગે કેમ્પ યોજાયો હતો.

આ આ કેમ્પમાં ડો.રોહિત રાવલ, શોમેન માઈટી,આકૃતિ રાવત દ્વારા આંખોનું નિદાન કરાયું હતું તેમજ ઓર્થોપેટિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.લૂકમાન શેઠ દ્વારા કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરે લોકો માટે સારવાર કરાય હતી. કેમ્પમાં કુલ 400 દર્દીઓને તપાસાયા હતા જે પૈકી ૧૬ જેટલા દર્દીઓને આંખના ઓપરેશન માટે હીરાબા હોસ્પિટલ અમદાવાદ રિફર કરાયા હતા.

Advertisement


Share

Related posts

ગોધરા : ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખ તરફથી જરૂરિયાતમંદોને આયુર્વેદિક પોટલીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં ગીચડ ગામે આકસ્મિક આગ લાગતાં ૯ ઘરો બળીને ખાખ થવાથી આ કુટુંબને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણએ મદદ કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની સગીરાનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!