Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

Share

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા
સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી અભિષેક કરવામાં આવશે ..તો બીજી બાજુ ભાણેજોને આવકારવા સરસપુરવાસીઓમાં થનગનાટ
યાત્રાની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ અને સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે…..

Share

Related posts

હાંસોટ ખાતે જુગાર રમતા ત્રણ જુગારીઓ હજારોના મુદ્દામાલ સાથે પોલીસની પકડમાં આવ્યા

ProudOfGujarat

અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં POP ની 5 જેટલી શીટ ધરાશાયી

ProudOfGujarat

વલસાડમાં ત્રણ બાઈક ચોરાઈ , ઊંઘતી રહી પોલીસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!