Proud of Gujarat
FeaturedGujarat

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

Share

દિનેશભાઇ અડવાણી

શનિવારે આવતી અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે આવતી અમાસે શિવજી, હનુમાનજી અને શનિ મહારાજ એમ ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય.શનિદોષથી પીડિત જાતકોને ભગવાન શિવ, સૂર્ય, અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ.ભગવાન શિવ, સૂર્ય અને હનુમાન મહાવીરની આરાધના કરવાથી પણ શનીદેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડાથી મુક્તી મળે છે.

Advertisement

શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ

અમાવસ્યા શિવજી અને પિતૃઓને પ્રસન્ન કરવાનો દિવસ મનાઈ છે. આજની અમાસ શનિવારના દિવસે હોવાથી શિવ પૂજા, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસાનો પાઠ કરીને ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. શ્રીમદ્દ ભગવદ ગીતામાં કર્મની ખૂબ મોટી ચર્ચા શ્રીકૃષ્ણ ભગવાને કરી છે. આ આખુ જગત કર્મની સાકળથી બંધાયેલું છે. બ્રહ્માંડમાં દરેક તત્વ પોતાના કર્મ અનુસાર કાર્ય કરે છે. નવગ્રહો ઈન્દ્ર વગેરે દેવો સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી.


Share

Related posts

વલસાડ જિલ્લાની ખાનગી હોસ્‍પિટલ વેન્‍ટિલેટર લોન પર મેળવી દર્દીની સારવાર કરી શકશે.

ProudOfGujarat

કેમ 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કૂળનો નાશ? વાંચો રોચક કથા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજથી ફરજિયાત માસ્ક પહેરવા જાહેરનામું બહાર પડાયુ જાહેરનામાનો ભંગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!