Proud of Gujarat
FeaturedGujarat

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

Share

દિનેશભાઇ અડવાણી

શનિવારે આવતી અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે આવતી અમાસે શિવજી, હનુમાનજી અને શનિ મહારાજ એમ ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય.શનિદોષથી પીડિત જાતકોને ભગવાન શિવ, સૂર્ય, અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ.ભગવાન શિવ, સૂર્ય અને હનુમાન મહાવીરની આરાધના કરવાથી પણ શનીદેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડાથી મુક્તી મળે છે.

Advertisement

શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ

અમાવસ્યા શિવજી અને પિતૃઓને પ્રસન્ન કરવાનો દિવસ મનાઈ છે. આજની અમાસ શનિવારના દિવસે હોવાથી શિવ પૂજા, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસાનો પાઠ કરીને ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. શ્રીમદ્દ ભગવદ ગીતામાં કર્મની ખૂબ મોટી ચર્ચા શ્રીકૃષ્ણ ભગવાને કરી છે. આ આખુ જગત કર્મની સાકળથી બંધાયેલું છે. બ્રહ્માંડમાં દરેક તત્વ પોતાના કર્મ અનુસાર કાર્ય કરે છે. નવગ્રહો ઈન્દ્ર વગેરે દેવો સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી.


Share

Related posts

વડોદરા : 28 વર્ષથી SRP માં ફરજ બજાવતા જવાને સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ProudOfGujarat

વડોદરા : કોટંબીની VIER સંસ્થા ખાતે અચૂક મતદાનના સંકલ્પ સાથે મોક ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!