Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદના નારોલમાં અતિથી ફ્લેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકો દટાયા, 1નું મોત

Share

 

સૌ-અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી અતિથિ ફ્લેટના મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકોના દટાયા તેમાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. 4ને ઇજાઓ થતા તેને સરવાર અર્થે એલ. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નથી. જતવા અનુજ નામના બાળકનું મોત થયું છે.

Advertisement

Share

Related posts

પોલીસ તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમલદારોને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જાણો વધુ.

ProudOfGujarat

વલસાડના પારડી ગામે એક પિતા નશામાં પોતાની બંને બાળકીઓને મારમારી દારૂનું વેચાણ કરાવતો હતો : CWC ની ટીમે પિતાને ફટકાર્યો.

ProudOfGujarat

મહિસાગર : બાલાસિનોરમાં અકસ્માતમાં લગ્નના વરઘોડા પર કાર ફરી વળતાં 25 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!