Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-પાસ નેતા હાર્દિક પટેલના 25 ઑગષ્ટના આમરણાંત ઉપવાસના કાર્યક્રમને લઈ નિકોલમાં બેનર લાગ્યા……

Share

અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી આંદોલન અંગે આરપાર ની લડાઇ લડવા માટે ની તૈયારી બતાડી હોય તેમ લાગી રહ્યું છે….અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં હાર્દિક પટેલના ફોટા વાળા પોસ્ટરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે…તેમજ રવિવારે હાર્દિક પોતાના સમર્થકો સાથે ગાડીમાં બેસી એક દિવસીય ઉપવાસ કરશે તેમ પણ જાણવા મળ્યું છે..સાથે જ સરકાર મંજૂરી નહીં આપે તો પણ નિકોલમાં જ ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી પણ આપી છે..

Advertisement

Share

Related posts

ભરૂચના દયાદરા ગામમાં મહિલા ગ્રુપ બનાવી લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની લોભ લાલચ આપી કુલ ૪૪ જેટલા લોકો સાથે છેતરપીંડી થઈ હોવાથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે તુલસીધામ પાસે આખલો 10 ફૂટના ખાડામાં પડયો : પગમાં ઈજા થતાં ગૌરક્ષકોએ આબાદ બચાવ કર્યો.

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!