Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

Share

દિનેશભાઇ અડવાણી

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત અંડરબ્રિજ મેન્ટેનન્સ અને રીપેરીંગ કાર્યના કારણે તારીખ 27 જૂન રાત્રી 22 કલાક થી 3 જુલાઈ સવારે છ કલાક સુધી આ રસ્તાનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ તરફ જતા નવા રોડ ઓવરબ્રિજ નો ઉપયોગ કરી શકશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

આજરોજ વર્લ્ડ વેટરીનરી ડે નિમિત્તે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કેક કટ કરી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

ProudOfGujarat

100 થી વધુ માઇભક્તો સંઘમાં ચોટીલા પગપાળા રવાના થયા ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!